વાવના પ્રતાપુરા વિસ્તારમાં ખનન માફીયાઓને મોકળું મેદાન ખાણ ખનીજ વિભાગ કરશે કાર્યવાહી ?
કેટલાક લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી જાનથી
વાવ પંથકના પ્રતાપપુરા ખાતે છેલ્લા કેટલાય સમયથી ખનન થઈ રહ્યું છે . પણ ખનન માફીયાઓને કાયદાનો ડર રહ્યો નથી . પ્રતાપપુરાના તળાવ માંથી ખનન થઈ રહ્યું છે . ઢીમા ગામના જાગૃ ત નાગરિકે જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા ખનન માફીયાઓ ના વિડિયો ઉતારતા મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે તેવું જણાવ્યું હતું . જોકે કેટલીક વખત ઢીમા રોડ પર પણ માટી ના ભરેલ ટ્રેકટરો સડસડાટ જતા જોવા મળતા હોય છે . જ્યારે આવા તત્વો સામે ભૂસ્તર વિભાગ કાર્યવાહી કરે તેવી જાગૃત નાગરિકની માંગ ઉઠી છે .
patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ
Tags
क्राइम