लोकल खबरे

Patan | ચાણસ્માના વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને વીસ લાખની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અર્પણ કરાયો...

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃત્યુ પામેલ વ્યકિતઓના કાયદેસરના વારસદારોને મૃતક દીઠ ચાર લાખની સહાય મં…

લીંબુ અને ખારેક પાકમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા વર્ષે દસ લાખથી વધુ નફો રળતા ખમતીધર ખેડૂત જેસુંગભાઇ ચૌધરી

રાધનપુર તાલુકાના કામલપુર (ધરવડી) ગામના ચૌધરી જેસુંગભાઈ રામાભાઈ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સમગ્ર જિલ…

પાટણ જિલ્લાના સાંતલપુર માં વાજતે ગાજતે ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

ગણેશોત્સવ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ પવિત્ર તહેવાર મનાય છે ત્યારે પાટણ જીલ્લાના સાંતલપુર ગામમ…

ચાણસ્મા સાંઇબાબા મંદિર પાસે ઓવરલોડ ટ્રક રિવર્સ થતા ગાડીઓ અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.... ટ્રક ચાલક ફરાર...

ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાઈબાબાના મંદિર નજીક એક વિચિત્ર અકસ્માત બનવા પામ્યો હતો જેમાં રે…

પરિણામ મામલે એનએસયુઆઈ અને નીટના વિધાર્થીઓ દ્રારા હાઈવે માર્ગ પર ચકકાજામ કરાયો

સે એનએસયુઆઈ ના કાર્યકરો અને નીટના વિધાર્થીઓની અટકાયત કરી: કોગ્રેસ વિદ્યાર્થી સંગઠન NSUI દ્રારા…

પાટણ...સાંતલપુર *સાંતલપુર: કેનાલમાં ગાબડું પડતાં પાકમાં પાણી ફરી વળ્યા..* સાંતલપુર તાલુકામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો શિલશિલો યથાવત..

પાટણ...સાંતલપુર *સાંતલપુર: કેનાલમાં ગાબડું પડતાં પાકમાં પાણી ફરી વળ્યા..* સાંતલપુર તાલુકામાં ન…

જિલ્લામાં ખનન માફિયા સક્રિય બન્યા 2.75 કરોડ ની કિંમત ના કુલ સાત કન્ટેઇનર સિઝ કર્યા

જિલ્લામાં ખનન માફિયા સક્રિય બન્યા 2.75 કરોડ ની કિંમત ના કુલ સાત કન્ટેઇનર સિઝ કર્યા હાલ જિલ્લામ…

ચાણસ્માના સોજીત્રા થી વસઇ ગામને જોડતો માર્ગ ચાલુ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ..

ચાણસ્માના સોજીત્રા થી વસઇ ગામને જોડતો માર્ગ ચાલુ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ.. રેલ્વે વિભાગ દ્વા…

શંખેશ્વર હાઈવે પર પીકઅપ વાન અને વેગેનાર કાર વચ્ચે થઈ ટક્કર, કારમાં ભીષણ આગ લાગતા બે લોકો જીવતા ભડથું

શંખેશ્વર હાઈવે પર પીકઅપ વાન અને વેગેનાર કાર વચ્ચે થઈ ટક્કર, કારમાં ભીષણ આગ લાગતા બે લોકો જીવતા ભ…

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી માટે માઠા સમાચાર: ઉનાળામાં નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે 31 ની માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાશે: ઉનાળુ વાવેતર ને થઈ શકે છે નુકશાન..

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી માટે માઠા સમાચાર: ઉનાળામાં નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ ક…

પાટણ પાલીકાની બેદરકારી ને લઈ છેલ્લા દોઢ માસથી લિકેજ બનેલ વાલ્વ માથી નિરથૅક વહેતું હજારો લીટર પાણી

પાટણ પાલીકાની બેદરકારી ને લઈ છેલ્લા દોઢ માસથી લિકેજ બનેલ વાલ્વ માથી નિરથૅક વહેતું હજારો લીટર પ…

પાટણ પાલિકા દ્વારા બાકી વેરાની કડક વસુલાત ના પગલે બાકીદારોએ .૧૬.૭૫ કરોડની રકમ જમા કરાવી*

* પાટણ પાલિકા દ્વારા બાકી વેરાની કડક વસુલાત ના પગલે બાકીદારોએ .૧૬.૭૫ કરોડની રકમ જમા કરાવી* આગામ…

ત્રણ મહિનાથી પુલ ડેમેજ છતાં કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈને બેઠું તંત્ર સિધાડા જર્જરિત પુલ પરથી પસાર થવા વાહનચાલકો મજબૂર

ત્રણ મહિનાથી પુલ ડેમેજ છતાં કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈને બેઠું તંત્ર સિધાડા જર્જરિત પુલ પરથી…

સમી તાલુકાના વાવલ નજીક ખેતરમાં ભેગો કરેલો ચણાનો પાક અજાણ્યા શખ્સોએ આગ ચાંપી બાળી નાખતા પંથકમાં ચકચાર....

પાટણ સમી એંકર.. સમી તાલુકાના વાવલ નજીક ખેતરમાં ભેગો કરેલો ચણાનો પાક અજાણ્યા શખ્સોએ આગ ચાંપી બાળી…

સાંતલપુરના વારાહીમાં પાણી પુરવઠા પાછળથી પસાર થતી પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ

સાંતલપુરના વારાહીમાં પાણી પુરવઠા પાછળથી પસાર થતી પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ …

ઝઘડાનાં સમાધાન માટે બોલાવી વ્યક્તિ પર ચાર લોકોએ છરી , લોખંડની પાઇપ , લાકડીઓથી હુમલો

ઝઘડાનાં સમાધાન માટે બોલાવી વ્યક્તિ પર ચાર લોકોએ છરી , લોખંડની પાઇપ , લાકડીઓથી હુમલો પાટણ શહેરન…

સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ ખાતે આગની ઘટના. - ફાંગલી ગામનાં ખેતર વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારના ઝુંપડીમાં આગ લાગતાં અફરાતફરી નો માહોલ..

પાટણ...સાંતલપુર...બ્રેકિંગ - સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ ખાતે આગની ઘટના. -  ફાંગલી ગામનાં ખેત…

Load More
That is All