રાધનપુરના અલ્હાબાદમાં ભરવાડ વાસનો રસ્તો બિસ્માર


 રાધનપુરના અલ્હાબાદમાં ભરવાડ વાસનો રસ્તો બિસ્માર


રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામે ભરવાડ વાસનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે . તંત્રને અવારનવા ૨ રજૂઆતો કરવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી . રહીશ મુળાભાઈ બીજલભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ભરવાડ વાસના આ માર્ગ ઉપર વરસાદ થોડો થાય તોય પાણી ભરાઈ જાય છે . નેહડાના લોકો પાસેથી ઉઘરાણું કરીને અમે અમારા ખર્ચે માટી નંખાવી છે . અમને ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત દ્વારા કોઈ જ સહયોગ આપવામાં આવતો નથી . કોઈ અમારી વાત સાંભળતું નથી .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post