બનાસકાંઠા: વાવના ખેડૂતોમાં ભારે રોષ
નાગલા અને ખાનપુરના ખેડૂતોએ કર્યો વિરોધ
પુરના પાણી કેનાલમાં છોડતા રોષ
2017માં આવેલા પુરનું પાણી કેનાલમાં છોડાયું
વહેલી તકે પાણી બંધ કરવા ખેડૂતોની માગ
માગ નહી સ્વિકારાય તો આંદોલનની ચિમકી
પુરના પાણીથી જમીનને નુક્શાનની ભીંતિ