એક વિચારનું વાવેતર કરીને આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના માધ્યમથી આખાય ગુજરાતના વિધ વિધ ક્ષેત્રના શ્રેષ્ઠ લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનું અને સમાજ ઉપયોગી થવા માટેની કટિબદ્ધતા યુક્ત કાર્ય જેમના માર્ગદર્શન સાથે કરાવવામાં આવ્યું તેવા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી અને આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપના પ્રણેતા અમારા માર્ગદર્શક તેમજ સાચા અર્થમાં સમાજ સેવક આદરણીય પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.જે. રામ સાહેબને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ
Patan live news GJ 24
રિપોર્ટર ગોવાભાઈ આહીર