પ્રથમ હપ્તાના રૂ .30,000 ચૂકવાયાં પછી કામ શરુ થયું નથી , વારંવાર નોટિસો છતાં રકમ પરત ન કરી
પાટણના 18 લાભાર્થીઓ પીએમ આવાસનું કામ શરૂ ના કરતાં પોલીસ ફરિયાદ નોંધાશે
નોટિસો છતાં આવાસ કામ શરૂ ન કરતાં સરકારી નાણાંના દુરૂપયોગની કાર્યવાહી કરાશે : સીઓ ફરિયાદ દાખલ કરવાની પ્રવિધિ પોલીસમાં ચાલું છે . સહાયની રકમ પરત કરવા પણ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાતના પાં જણાવવા છતાં પરત જમા નહીં
આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ દ્વારા તેમને મળેલા મકાન સહાયના મકાન પછી બે વર્ષ થઈ ગયા પણ લાભાર્થીઓ દ્વારા કામ શરૂ કરાયા નધી તેમજ પૈસા પણ પરત કરેલ નથી . જેને પગલે સરકારી નાણાંના દપયોગ કરવા બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી છે પરંતુ તેમાં પોલીસ દ્વારા પુર્તતા માંગી હોય હાલમાં તેની કાર્યવાદી ચાલુ છે . લાભાર્થીઓ સહાયની રકમ પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે . ટૂંકમાં ફરિયાદ દાખલ થશે . કરતાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રથમ હપ્તો મળ્યા કડક કાર્યવાહી કરવા સરકારની ઓફિસરની સૂચનાથી શાખા સૂચના મળતાં પાલિકાના ચીફ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં આવા લાભાર્થીઓ સામે
હપ્તાની રકમ વાપરી નાખી હપ્તાની રકમ વાપરી નાખી મકાન શહેરમાં પણ 18 લાભાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત વર્ષ 2016 મી વર્ષ 2019 ના સમય દરમિયાન પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ ૨.ક 0,000 મેળત્યા પછી આજ
બનાવાતાં નથી ત્યારે પાટણ
આવાસ કરાવવા તજવીજ હાથ ધરી હોવાનું પ્રધાનમંત્રી આવાસ શાખાના ઇન્ચાર્જ ચિરસ્બેન રાવળે જણાવ્યું હતું .
જ કરાઇ નથી , આ લાભાર્થીઓને પાણ શહેરમાં પ્રધાનમંત્રી કેત્લા બે વર્ષથી નોટિસો અપાઈ રહી હતી અને મૌખિક જાણુ કરવા છતાં લાભાર્થીઓ દ્વારા આવાસ બનાવવાનું કામ શરૂ કર્યું નથી . નગરપાલિકા દ્વારા તેઓને સરકાર તરફથી ચૂકવેલ પ્રથમ એડવાન્સ હપ્તાની ૨,૩૦,૦૦૦
જાવ્યું હતું .
સુધી આવાસ બનાવવાનું કામ શરૂઆવાસોજના અંતર્ગત વર્ષ નહીં કરતાં તેવા લાભાર્પીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા નજવીજ હાથ ધરી છે . પાલિકા દ્વારા અરજી આપી છે જે પોલીસની પૂર્તતામાં હોવાનું પાલિકા કચેરીના સૂત્રોએ
2016 થી 2019 ના સમયગાળા દરમ્યાન પ્રથમ હાની રૂ .30,000 ચૂકવી હોય તે પછી 18 લાભાર્થીઓ દ્વારા આજસુધી મકાન બનાવવાની કામગીરી શરુ