સાબરકાંઠા : પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ, 1નું મોત


 સાબરકાંઠા : પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ, 1નું મોત

સાબરકાંઠા પ્રાંતિજમાં આજે મોડી સાંજે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. જેમાં 1 વ્યક્તિનું પથ્થરમારા દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે સાંજે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, હાલ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે

મૃતક વ્યક્તિનું નામરાજુભાઈ રાઠોડ

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર

Post a Comment

Previous Post Next Post