સંસદમાં રાહુલ ગાંધી દ્વારા સનાતનીઓ વિરૂદ્ધ કરેલ ટિપ્પણીનાં પગલે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ કાલાવડ પ્રખંડ દ્વારા વિરોધ પ્રદર્શન



સંસદમાં સનાતનીઓને અપમાન કરતા રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર ભારતમાં સનાતની રોષે ભરાયા હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ કાલાવડ પ્રખંડ દ્વારા સરદાર પટેલ ચોક ખાતે રાહુલ ગાંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ કાર્યકરો અને સનતનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને "કોંગ્રેસ પાર્ટી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય" નાં  નારા સાથે રાહુલ ગાંધી સનાતનીઓની માફી માંગે એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

Post a Comment

Previous Post Next Post