વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડ્યો હતો, જે બાદ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર વિરાટને શુભકામના પાઠવી હતી. પરંતુ શું તમે જાણો છો, એકવાર સેહવાગ કોહલી પર ખૂબ જ ગુસ્સો થઈ ગયો હતો. જેનો ખુલાસો ખુદ સેહવાગે એક શો દરમિયાન કર્યો હતો.


વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડ્યો હતો, જે બાદ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર વિરાટને શુભકામના પાઠવી હતી. પરંતુ શું તમે જાણો છો, એકવાર સેહવાગ કોહલી પર ખૂબ જ ગુસ્સો થઈ ગયો હતો. જેનો ખુલાસો ખુદ સેહવાગે એક શો દરમિયાન કર્યો હતો.


વિરાટ કોહલી અને વીરેન્દ્ર સેહવાગ લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી સાથે રમ્યા છે અને બંનેની બેટિંગ સ્ટાઈલ પણ ઘણી સમાન છે. બંને દિલ્હીના છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે અનેક યાદગાર ઈનિંગ રમી અને રેકોર્ડ્સ પણ બંનેએ બનાવ્યા છે. છતાં બંને વચ્ચે એક સમયે કોઈક વાતને લઈ અણબનાવ થયો હતો અને વીરેન્દ્ર સેહવાગ વિરાટ કોહલી પર ગુસ્સે પણ થયો હતો.


વિરાટને મેદાનમાં ગુસ્સો કરવો પસંદ છે

વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના શરૂઆતના દિવસોમાં આક્રમક ક્રિકેટ રમવું ખૂબ જ પસંદ હતું, ડિફેન્સ કરતાં ફટકાબાજી કરવી વિરાટને વધુ પસંદ છે. સાથે જ તેને મેદાનમાં ગુસ્સો કરવો પણ પસંદ હતો. જે આજે પણ છે, પરંતુ હાલના સમયમાં વિરાટમાં ખૂબ જ પરિવર્તન આવ્યા છે, જે મેદાનમાં અને મેદાનની બહાર પણ જોવા મળે છે. તેના ગુસ્સાના કારણે વિરાટ અનેકવાર ટ્રોલ પણ થયો હતો.


દિગ્ગજ ખેલાડીઓ હતા નારાજ

વિરાટ કોહલીની ટેલેન્ટ અને તેની ક્રિકેટીંગ સ્કિલના બધા ફેન છે અને તેના આંકડાઓ પર જોરદાર રહ્યા છે, પરંતુ વિરાટની મેદાનમાં હરકતો અને તેના ગુસ્સાને કારણે વિરાટથી અનેક દિગ્ગજ ક્રિકેટરો નારાજ હતા. જેમાં એક હતો ભારતનો દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ.


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post