પાટણ... સાંતલપુર
*સાંતલપુર દાત્રાણા થી વૌવા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયા...*
- રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી...સાંતલપુર પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયાં....
- પાટણ જિલ્લાના રાધનપુર થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.. જેમાં પાટણ નાં સાંતલપુર વિસ્તાર ની નર્મદા વિભાગ ની વધુ એક બેદરકારી સામે આવી છે...
- પાટણ નાં રાધનપુરમાં નર્મદા વિભાગની બેદરકારી નાં કારણે સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે. દાત્રાણા થી વૌવા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયુ...
- જીરું,ઘઉં,એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળ્યા ...ખેડૂતો ને પડયા પર પાટું જેવી સ્થિત સર્જાઈ છે.
- કેનાલ તૂટતાં ખેડૂત વર્ગ બન્યો પરેશાન.. તો બીજી તરફ વસંતભાઈ નામના ખેડૂત પાસે રિશ્વત માંગી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ત્યારે તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે .
- રાધનપુરમાં નર્મદા વિભાગ ની બેદરકારી આવી સામે...
- ઘઉં,એરંડા,જીરું સહિતના પાકો માં ભરાયાં પાણી...
- ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન...
બાઈટ વસ્તભાઈ ખેડૂત
patan live news GJ 24
Govabhai p ahir