રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી...સાંતલપુર પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયાં....




  પાટણ... સાંતલપુર

*સાંતલપુર દાત્રાણા થી વૌવા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયા...*

- રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી...સાંતલપુર પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરો માં પાણી ભરાયાં....

- પાટણ જિલ્લાના રાધનપુર થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.. જેમાં પાટણ નાં સાંતલપુર વિસ્તાર ની નર્મદા વિભાગ ની વધુ એક બેદરકારી સામે આવી છે...

- પાટણ નાં રાધનપુરમાં નર્મદા વિભાગની બેદરકારી નાં કારણે સાંતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે.  દાત્રાણા થી વૌવા પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં  ખેતરો માં પાણી ભરાયુ...

- જીરું,ઘઉં,એરંડા સહિતના પાકમાં પાણી ફરી વળ્યા ...ખેડૂતો ને પડયા પર પાટું જેવી સ્થિત સર્જાઈ છે.

- કેનાલ તૂટતાં ખેડૂત વર્ગ બન્યો પરેશાન.. તો બીજી તરફ વસંતભાઈ નામના ખેડૂત પાસે  રિશ્વત માંગી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ત્યારે તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે .

- રાધનપુરમાં નર્મદા વિભાગ ની બેદરકારી આવી સામે...

- ઘઉં,એરંડા,જીરું સહિતના પાકો માં ભરાયાં પાણી...

- ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન... 

 બાઈટ વસ્તભાઈ ખેડૂત 

patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post